Thursday, May 21, 2020

Today's Thought

1

"પાણીમાં પડવાથી ડુબી નથી જવાતું પરંતુ તરતા નથી આવડતું એટલે ડુબી જવાય છે."



આપણી  લાઈફમાં પણ કંઈક આવું જ હોય છે. જ્યાં સુધી આપણે લાઈફમાં કંઈક કરવાનું રિસ્ક ના લઈએ ત્યાં સુધી આપણને સફળતા કે નિષ્ફળતા મળવાની જ નથી. તો આવી લાઈફ જીવવાનો કંઈ મતલબ નથી. જો આપણને મહેનત કર્યા પછી નિષ્ફળતા મળે તો  નિષ્ફળતા માથી ઘણું બધું શીખી શકાય છે. અને જો મહેનત ચાલુ રાખીશું તો સફળતા તો મળવાની જ છે. સ્વામી વિવેકાનંદે કહેલું છે કે "પોતાના પુરૂષાર્થ થી જે  સત્ય મળે છે એટલે કે જે સફળતા મળે છે એનું નામ જ  સાક્ષાત્કાર".


Author Image

About Parth M Patel
Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

1 comment: